Skip to main content

મોત..

કહેવાય છે કે મોત એ જીવનનું અંતિમ સત્ય છે,જે ટાળી ના શકાય તેવુ છે.

આજકાલ મોતની સીઝન ચાલીરાહી છે,આપણે ત્યાં નહિ,અમેરીકામાં. રોજ કોરોના વાઇરસ ને લીધે રોજ પ્રતિદિન હજારો માણસો મોતનો સામનો કરી રહ્યા છે.

આપણા ભારતમાં પણ સતીથી અત્યારે કહી ના શકાય એવી થઈ રહી ચિક તરફ કોરોના,બીજી તરફ મંદી અને બેરોજગારી વધવાના સળગતા પ્રશ્નો. સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ 2019-20 ના વરસાદે હજુ કેડો નથી મુક્યો. બહાર ઉનાળે વરસાદ ની આગાહી થઈ રહી છે,તો બીજી બાજુ પૃથ્વી તરફ કોઈ પથ્થર ઝડપથી આવી રહ્યો છે, જે થોડું ઘણું સમસ્યા સર્જી શકે!!!

વેલ આ પરિસ્થિમાં હું તો એટલું જ કહું કે મોત કાલે આવતી હોય તો આજેઆવે!! દુનિયામાં સર્વ લોકો નાશ પામે, કલિયુગ નો અંત આવે, સતયુગ નો ઉદય થાય,

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...